Monday, October 30, 2017

google

you can follow my google+ page here.....

https://plus.google.com/100399877234262257283

પુષ્પ


ડહાપણ




"એક વાકય નું ડહાપણ...

ઢગલાબંધ પુસ્તકો કરતાં પણ કિંમતી છે."
                                -મૌલિક શાહ

સાક્ષી


શું અગ્નિ ની સાક્ષીએ લગ્ન કરવાનાં લીધે..
લગ્ન જીવન માં આગ લાગે છે !!!!!!!!!!!!!!
તો હવે...

બરફ ની સાક્ષીએ લગ્ન કરવાનું શરૂ કરો !!

આઘુનિકતા

                                                
આજ નાં યુવાનિયાઓ માં માત્ર આધુનિકતા જ છે...


મૌલિકતા નથી..

                                --- મૌલિક શાહ